વડતાલ દેશના પ. પૂ. ધ. ધુ. શ્રી ૧૦૦૮ આચાર્ય મહારાજશ્રી અજેન્દ્રપ્રસાદજી મહારાજના પૌત્ર અને પ. પૂ. ૧૦૮ શ્રી ભાવિ આચાર્યશ્રી નૃગેન્દ્રપ્રસાદજી મહારાજના પુત્ર -
પ. પૂ. બાળ લાલજીમહારાજશ્રી નું પ્રાગટ્ય
સર્વોપરી શ્રી સ્વામિનારાયણ ભગવાનના દશમાં વંશજ આ લોક ને પાવન કરવા પધાર્યા છે. આજે તા. ૧૯-૦૧-૨૦૧૨ પોષ-વદ એકાદશીના પવિત્ર દિને શ્રી સ્વામિનારાયણ સંપ્રદાય ને સુખિયા કરવા અને ધર્મની વૃદ્ધી કરવા માટે ધર્મકુળ મુગટમણી વડતાલ દેશના ભાવિઆચાર્ય મહારાજ ના ઘરે અક્ષરધામથી બાળલાલજી મહારાજશ્રી ની પધરામણી થઈ છે. સર્વે ધર્મકુળ આશ્રિત હરિભક્તો ને ખુબ ખુબ અભિનંદન... CLICK HERE TO READ MORE